અમરેલી

અબોલ જીવ માટે પાણીના કુંડા તેમજ પક્ષીઘર જિલ્લા કલેકટર દ્વારા કલેકટર ઓફિસ ખાતે લગાવવામાં આવ્યા

જિલ્લા કલેકટર શ્રી અબોલ જીવ માટે પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરવા સ્વયંભુ લોકો જોડે તેવી અપીલ કરવામાં આવી વ્રૃંદાવન ગો સેવા ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારા જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર શ્રી અજય દહિંયા સાહેબ હસ્તે પક્ષીના માળા તેમજ કુંડા તેમજ ચણ માટે કુંડા મુકવામા આવ્યા
અમરેલી જિલ્લામાં ધમધમતા આ તડકામાં અબોલ જીવ માટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ લેટર નંબર :GSAWB/0027/05/2024 ના અનુસંધાને વૃંદાવન ગો સેવા ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન અમરેલી દ્વારાજિલ્લા કલેક્ટર શ્રી અજય દહીંયા સાહેબ હસ્તે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે અબોલ જીવ માટે પાણી તેમજ પક્ષીના માળા મુકવામાં આવ્યા

Related Posts