અમરેલી

અમરેલીનાં વતની અને ડાંગનાં પીએસઆઈ યોગેશ અમરેલીયાનું નિધન

અમરેલી એલસીબી સહિતના શાખામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવીને પીએસઆઈ તરીકે બઢતી મેળવી હાલ આ દવાખાને ફરજ બજાવતા યોગેશભાઈ (ટીકુભાઈ) અમરેલીયાનું રાજકોટ ખાતે સારવાર દરીમયાન મૃત્‍યુ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ ઉભો થયો છે.

Related Posts