આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને નવા સંગઠનના માળખાની રચનાની પહેલા ચરણની જાહેરાત કરવામાં આવી. જેમાં *અમરેલીના શરદભાઈ લાખાણીને ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના જોઈન્ટ સેક્રેટરી તરીકે તથા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે નિકુંજભાઈ સાવલીયાની વરણી કરાઇ છે* તથા વિધાનસભા વાઈઝ સંગઠન મંત્રીઓની જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં *95- અમરેલીમાં* સુખાભાઈ વાળા, જયદીપભાઈ પાંચાણી, સતિષભાઈ વડાલિયા, મિલનભાઈ સાવલિયા અને *94- ધારીમાં* રાહુલભાઇ હરખાણી, રાજુભાઈ દુધાત, શૈલેષભાઈ સતાસીયા, હિંમતભાઈ વોરા અને *96- લાઠીમાં* ચેતનભાઈ ખાનપરા,ઘનશ્યામભાઈ, પ્રતિકભાઈ સાયજા, રાજેશભાઈ ખાત્રોજા અને *97- સાવરકુંડલામાં* અશરફભાઈ, કાંતિભાઈ, મુકેશભાઈ ખાસિયા, વિશાલભાઈ રાદડીયા અને *98- રાજુલામાં* આતુભાઈ, બળવંતભાઈ મકવાણા, ધીરુભાઈ,જગદીશભાઈ વગેરેને સોંપવામાં આવી છે.Attachments area
અમરેલીના શરદભાઈ લાખાણીને ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના જોઈન્ટ સેક્રેટરી તરીકે તથા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે નિકુંજભાઈ સાવલીયાની વરણી કરાઇ

Recent Comments