અમરેલી

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 60 કેસ : 16 દર્દીઓ ડિસ્‍ચાર્જ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 60 કેસ : 16 દર્દીઓ ડિસ્‍ચાર્જઅમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 60 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જો કે આજે 16 દર્દીઓને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં કુલ દર્દીઓનો આંક 4986 સુધી પહોંચી ગયો છે. જો કેમૃત્‍યુઆંક 4પ સુધી સીમિત દર્શાવવામાં આવી રહૃાાં છે.

Related Posts