અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી તથા અમરેલી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ જાપડાએ અમરેલી તાલુકા કોંગ્રેસ માલધારી સેલમાં અમરેલી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના મહામંત્રી તરીકે બાલાભાઈ પુનાભાઈ બતાડાની નિમણુંક આપી. માલધારી સમાજના પ્રશ્નોને વાંચા આપવા માટે અને માલધારી સમાજના પ્રશ્નોનું સરકારશ્રીમાં રજુઆત કરવા માટે માલધારી સેલની રચના કરવામાં આવી.
અમરેલી તાલુકા કોંગ્રેસ માલધારી સેલમાં નિમણુંક આપતા : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments