અમરેલી જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ના નેતૃત્વ માં તાલુકા ના અસંખ્ય ગ્રામ્ય માંથી રેતી ની લિઝ ગ્રામ પંચાયતો ને આપો ની માંગ સાથેરાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો માં રેતી ચોરી અંગે વિગતે ફરિયાદ ઉઠી અમરેલી તાલુકાના દેવળીયા, ચાંદગઢ, રાજસ્થળી,,ગોખરવાળા મોટા તેમજ નાના વિઠલપુર ખંભાળીયા ગ્રામ્ય વિસ્તારોના સિમાડા મધ્ય માંથી શેત્રુંજી નદી અંદાજે ૧૦ કિ.મી. લંબાઈમાં અમારા રેવન્યુ વિસ્તારમાંથી પસાર થાય છે. અને આ નદીમાંથી અવાર-નવાર ખનન વિગેરે રેતી ચોરીના બનાવો બનતા રહે છે અને આના કારણે સ૨કા૨શ્રીને એકપણ રૂપિયાની આવક થતી નથી.હામણા થોડા દિવસો પૂર્વે નામદાર હાઈકોર્ટ માંથી આ બહુદ ગીર ઈકોઝોન વિસ્તાર તરીકે સ્ટે હતો.જેની અવધી સમાપ્ત કરી ઈકોઝોન ઉઠાવી લેવામાં આવેલ છે. અને અમોને જાણકારી મુજબ સરકારશ્રીના ખાણ ખનીજ વિભાગ દ્વારા જાહે૨ હ૨૨ાજી કરનાર હોવાનું જણાય છે શેત્રુંજી લગત ઉપરોકત ગ્રામ્ય વિસ્તારોને આ હદ માં લીઝ શરૂ થવાથી અમારા ગામતળ વિસ્તારમાંથી જાહેર રસ્તાઓ ઉપરની ડમ્પરો આઈસર જેવા લોડેડ વાહનો પસાર થવાથી બ્લોક રોડ .સી.સી. રોડ પીવાના પાણીની લાઈનો ગટર લાઈનો વાલ્વ સેમ્બરો વિગેરે ગ્રામ્ય પંચાયતોને ખાસું નુકશાન વેઠવું પડશે રાજય સરકારશ્રી દ્વારા અમારી ગ્રામ્ય પંચાયતોને પ્રથમ પ્રાયોરીટીસ આપી આ રેતીની લીઝ સરકારશ્રીના ધારાધોરણ મુજબ આપવામાં આવે તો અમો અમારી ગામ પંચાયત વિસ્તારના થનાર ભવિષ્યમાં નુકશાનને આમાંથી થનાર આવક માંથી પહોંચી શકાય તેમજ વિકાસ પાછળ આવકમાંથી વાપરી શકાય તો અમો રાજય સરકારશ્રીની એક સ્થાનિક સ્વયરાજયની સંસ્થા તરીકે ગ્રામ પંચાયતો હોઈએ અમારી આર્થીક સ્થિતિને અને ઘસારાને પહોચી વળવા પ્રથમ પ્રાયોરીટીસ આપી ગ્રામ પંચાયતોને લીઝ આપવા માંગ
અમરેલી તાલુકા ના દેવળીયા ચાંદગઢ રાજસ્થળી ગોખરવાળા મોટા-નાના વિઠલપુર ખંભાળીયા સહિત શેત્રુજી ના પટ માંથી રેતી ચોરી સામે પંચાયતો ને લિઝ આપો ની માંગ ઉઠી

Recent Comments