અમરેલી

અમરેલી નાગરિક સહકારી બેન્‍કે રૂપિયા 3.ર0 કરોડનો કર્યો નફો

અમરેલી નાગરિક સ હકારી બેન્‍કે વર્ષ ર0ર0-ર1માં બેન્‍કીંગ ક્ષેત્રે ઉત્તમ ગ્રાહકલક્ષી સેવાઓ પુરી પાડવાનો હરહંકેશ પ્રયત્‍ન રહેલ છે. બેન્‍કનાં તમામ ગ્રાહકો માટે બેન્‍કની મોબાઈલ એપ્‍લીકેશન ઘ્‍વારાચતનકળદભાત ની સેવા ચાલું કરવામાં આવેલ છે તેમજ ટૂંક સમયમાં એપ્‍લીકેશન ઘ્‍વારા યો.કની સેવા પણ ચાલું કરવામાં આવશે. જેના ઘ્‍વારા ગ્રાહક પોતાના બેન્‍કનાં તમામ ગ્રાહકો માટે ોય્‍((ભબ્‍િ બભ્‍ચ્‍ત્‍િ ની સેવા ચાલું છે જેના ઘ્‍વારા ગ્રાહક પોતાના ખાતામાં રહેલ બેલેન્‍સ કોક ઘ્‍વારા મેળવી શકે છે જે સેવા માટે મોબાઈલ નંબર : 99099ર7310 રાખવામાં આવેલ છે.

તા. 31/3/ર0ર1નાં રોજ બેન્‍કની થાપણ રૂા. 168.36 કરોડ છે. તા. 31/3/ર0ર1નાં રોજ બેન્‍કનું ધિરાણ રૂા. 70.7ર કરોડ થયેલ છે. ગત વર્ષે બેન્‍કનો નફો રૂા. 3.09 કરોડનો હતો જેમાં ચાલું વર્ષે રૂા. 11.00 લાખનો વધારો થતા નફો રૂા. 3.ર0 કરોડનો થયેલ છે. આમ ચાલું વર્ષ દરમ્‍યાન બેન્‍કે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરેલ છે.

ચાલું વર્ષે પણ બેન્‍કની બન્‍ને બ્રાન્‍ચો ચિતલ શાખા અને માર્કેટયાર્ડ બ્રાન્‍ચ, ફતેપુરે નફો કરેલ છે. બેન્‍કો માટે માથાના દુઃખાવા સમાન રીકવરી હોય છે. જેથી એનપીએ વધતા જતા હોય છે પરંતુ અમરેલી નાગરિક સહકારી બેન્‍ક લી. એ રીકવરી પર દેખરેખ રાખતા બેન્‍કનાં પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાની દેખરેખ નીચે બેન્‍કનાં રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત 19માં વર્ષે નેટ દ.બ 0% અને ગ્રોસ દ.બ ર.77% જાળવીને છેલ્‍લા પ7 વર્ષથી જે સભાસદો, વેપારીઓ,ડિપોઝીટરો અને ખેડૂતોએ આ બેન્‍ક ઉપર મુકેલ વિશ્‍વાસ બેન્‍કે જાળવી રાખેલ છે.

બેન્‍ક ઘ્‍વારા સભાસદોને 1પ% ડિવીડન્‍ડ તેમજ સભાસદોને આકર્ષક ભેટ આપવામાં આવશે.

Related Posts