અમરેલીએ 1912ના વર્ષથી છુકછુક ગાડી તો જોઈ પણ 2024ની ચુંટણી આવી તોય બ્રોડગેજ કેમ ના થઈ..? : અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા
ભાજપની રાજ્ય સરકારને *25 વર્ષ*, સંસદસભ્યને *15 વર્ષ* કેન્દ્ર સરકારને *10 વર્ષ* પૂર્ણ થયા અને *હવે તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સળંગ શાસન* તોય જીલ્લાનુ વડુ મથક એવુ *આપડુ અમરેલી* જ બ્રોડગેજ રેલથી *વંચીત કેમ અને જવાબદાર કોણ..?*
2024ની *ચુંટણી ટાણે સપના* વેંચવાનુ ષડયંત્ર રચનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે *ચુંટણી પહેલા બ્રોડગેજ આપો* નહીંતર *અમરેલીની જનતા ભાજપને જ જાકારો આપશે.*
સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ ટ્રેન અમરેલી આવી તી તે વખતના શાસકો ની ઇચ્છા શક્તિ ના દર્શન થાય છે કે ત્યારે અમરેલી ના વિકાસ માટે પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવતા હતા આજ અમરેલી નાં વિકાસ માટે પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવતા શાસકો ની ખોટ દેખાય રહી છે માત્ર ચૂંટણી લડી જીતી જવાથી નામ ના મેળવવા થી કશું થતું નથી પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યા એ પ્રબળ ઈચ્છા શક્તિ વાળી વ્યક્તિ હોય તો ખાંડવઃ પ્રસ્થ ને ઇન્દ્ર પ્રસ્થ બનાવી દેવાની નોલેજબલ તાકાત ધરવાવતા જન પ્રતિનિધી થી વિકાસ શક્ય બને છે.
Recent Comments