અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટ યાર્ડમાં ગત તા.૦૬/૦પ/ર૦રર ને શુક્રવાર નાંરોજ સિઝનનાં નવા તલની આવક શરૂ થઈ હતી. જેમાં સફેદતલની આવક પ૦૦ મણ જેટલી હતી અને તેના ભાવો રૂા.૧૯૦૦/– થી રૂા.રર૦૦/– સુધી રહેવા પામેલ હતા અને આજરોજ તા.૦૭/૦પ/રર સફેદતલની આવક ૬પ મણ જેટલી થયેલ છે અનેભાવ રૂા.ર૦૦૦/– થી રરર૭/– સુધી થયેલ છે. તેમજ કાળાતલની આવકપણ – પર– (બાવન) મણ જેટલી થઈ છે અને તેના ભાવો રૂા.ર૧૦૮/– સુધીરહેવા પામેલ છે. આમ માકે૬/ગ્:ત્સટયાડ૬/ગ્:ત્સ અમરેલી ખાતે નવા તલની આવકશરૂ થઈ ગયેલ છે અને ખેડૂતોને તેના ભાવો પણ સારા મળે છે. તેમબજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં
જણાવ્યુ હતુ.
અમરેલી માર્કેટ યાર્ડમાં સિઝનનાં નવા તલની આવક શરૂ થઈ

Recent Comments