કુંકાવાવ/વડીયા તાલુકાના તાલુકાના ૪૪ ગામના માલધારી સમાજના નું સ્નેહમિલન કુંકાવાવ તાલુકાના બરવાળા બાવળ મચ્છું માતાજીના મંદીરે યોજાયું જેમા ખુબ જ બહોળી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો હાજર રહયા હતા અને અમરેલી કોંગ્રેસપક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા હતા.
કુંકાવાવ તાલુકાનું માલધારી સમાજનું સ્નેહમિલન યોજાયું

Recent Comments