ગુજરાત

ગુરુપૂર્ણિમા પર્વે બગદાણા તીર્થ ઝળાહળાં… આજે બાપાનું ધામ ભાવિકોના માનવ મહેરામણ થી છલકાશે…

અગ્રણી ગુરુ સ્થાનકોમાં ગોહિલવાડના બગદાણા તીર્થ પર ગુરુપૂર્ણિમા પર્વ ઉજવણી માટે વરસાદી વાતાવરણમાં પણ ભાવિક ભક્તોમાં ભારે ભાવ ઉત્સાહ રહ્યો છે. સંત શિરોમણી શ્રી બજરંગદાસબાપુની આ ભૂમિ પર ગુરુ આશ્રમના દર્શને ભાવિકો મોટી સંખ્યામાં આવતા રહે છે. ગુરુદેવના મહાત્મ્ય પર્વ પર બગદાણા તીર્થ વિદ્યુત સુશોભન વડે ઝળાહળાં કરાતાં આકર્ષક રહ્યું…મોટી સંખ્યામાં આજે બજરંગ દાસ બાપાના ધામ માં ભક્ત જનો શીશ ઝુકાવી ધન્ય થશે….,!

Related Posts