અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ઉપસ્થિત મતદારો દ્વારા મતદાન પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં વધુમાં વધુ મતદાન થાય ઉપરાંત મતદાનને લઈ લોકોમાં જાગૃત્તિ વધારવા માટેનો આ મતદાન પ્રતિજ્ઞા પાછળનો ઉમદા ઉદ્દેશ છે.
જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે ગ્રામસભામાં મતદારોએ મતદાન માટે પ્રતિજ્ઞા લીધી


















Recent Comments