કોવાસીન ભારતની પ્રથમ રસી છે, જે ૈંઝ્રસ્ઇ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને દ્ગૈંફ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી) ના સહયોગથી વિકસાવવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યાર સુધીમાં છ રસીઓને મંજૂરી આપી છે. તેમાં ફાઇઝર બાયોએન્ટેક, જાેહ્ન્સન એન્ડ જાેન્સન (ત્નશ્ત્ન), ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના, સિનોફાર્મ અને સિનોવાકથી કોવિડ રસીઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં, કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથ ને રવિવારે કહ્યું કે સંસ્થાનું ટેકનિકલ સલાહકાર જૂથ ૨૬ ઓક્ટોબરે એક મહત્વની બેઠક કરશે. જેમાં રસી માટે ઈેંન્ (ઈમરજન્સી યુઝ લિસ્ટ) ધ્યાનમાં લેવામાં આવશે. ટિ્વટર પર સ્વામીનાથને કહ્યું કે ભારત ડબ્લ્યુએચઓ ડોઝિયર પૂર્ણ કરવા માટે બાયોટેક સાથે નજીકથી કામ કરી રહ્યું છે. તેમણે ટિ્વટ કર્યું, ‘કોવાસીન માટે ઈેંન્ અંગે ૨૬ ઓક્ટોબરના રોજ ટેકનિકલ સલાહકાર જૂથની બેઠક મળશે. ઉૐર્ં ડોઝિયર ને પૂર્ણ કરવા માટે ભારત બાયોટેક સાથે નજીકથી કામ કરી રહ્યું છે. આપણો ધ્યેય કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરાયેલી રસીઓનો વ્યાપક પોર્ટફોલિયો બનાવવાનો અને દરેક જગ્યાએ લોકો સુધી તેની પહોંચ વધારવાનો છે. રસી અંગે ડબ્લ્યુએચઓને રોલિંગ આધારે ડેટા સબમિટ કરવામાં આવી રહ્યો છે અને ડબ્લ્યુએચઓની વિનંતી પર ૨૭ સપ્ટેમ્બરે વધારાની માહિતી પણ આપવામાં આવી છે. મહિનાની શરૂઆતમાં, ઉૐર્ં એ ટિ્વટ કરીને કહ્યું હતું કે, ‘કોવેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે રોલિંગ આધારે ઉૐર્ં ને ડેટા સબમિટ કર્યો છે અને ૨૭ સપ્ટેમ્બરે ઉૐર્ં ની વિનંતી પર વધારાની માહિતી પણ આપી છે . ઉૐર્ં નિષ્ણાતો હાલમાં આ માહિતીની સમીક્ષા કરી રહ્યા છે અને જાે તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવે તો આગામી સપ્તાહે આકારણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
ડબ્લ્યુએચઓની કોવેક્સિનની મંજૂરી અંગે ૨૬ ઓક્ટોમ્બરે મહત્વની બેઠક થશે

Recent Comments