નિકાસબધી હટાવવા બાબતે ખેડુતો તેમજ વિવિધ માર્કેટીંગ યાર્ડ તરફથી સાસદશ્રીને રજુઆત કરવામા આવી હતીઅમરેલી ક્ષેત્રના ખેડુતો તેમજ ડુગળી ખરીદ કરતા વિવિધ માકેટીંગ યાડ તરફથી કરવામા આવેલ રજુઆતોના અનુસધાને અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્રારા કેન્દ્ર સરકાર દ્રારા ડુગળીના વિદેશ નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબધ બાબતે પુનઃ વિચારણા કરી નિકાસ હટાવવા બાબતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય કષિ મત્રી શ્રી અરૂણ મુડાજી, ગુજરાત રાજયના મુખ્યમત્રી માન. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કષિ મત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને લેખીત રજુઆત કરેલ છે.
સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કરેલ રજુઆતમા જણાવેલ છે કે, હાલમા ડિસેમ્બરથી એપ્રિલ માસ દરમ્યાન ખેડુતો તેમના ખેતરમા ઉત્પાદીત થતી ડુગળીનુ વેચાણ કરવા સીધા જ તેમને લાગુ પડતા માકેટીંગ યાડ ખાતે પહોચે છે. આ ડુગળીની ટકાઉ શકિત ૧૫ થી ૨૦ દિવસ સુધીની જ હોય છે, જેથી માકેટીંગ યાડ પણ વધુ સમય માટે ડુગળીનો સગ્રહ કરી શકતા નથી. જેના કારણે નકકી ભાવ મુજબ થતી રકમ સીધી જ ખેડુતોને મળે છે. હાલમા ખેડુતોને ડુગળીના પ્રતિ કિ.ગ્રા. રૂા. ૨૫ થી ૩૫ ના ભાવ મળી રહયા છે જે ખુબ જ વ્યાજબી છે. કારણ કે, ગત વષ જાન્યુઆરી માસથી મે માસ સુધી ખેડુતોને ડુગળીના ભાવો પ્રતિ ૨૦ કિલોના માત્ર રૂા. ૬૦ થી ૮૦ રૂપીયા એટલે કે પ્રતિ કિલો ૩ થી ૪ રૂપીયા મળેલ હતા. જેના લીધે ગત વર્ષે ખેડુતોને ખુબ જ નુકશાની ભોગવવી પડેલ હતી. જેથી ગુજરાત સરકારે ખેડુતોને રાહત માટે પ્રતિ કિ.ગ્રા. રૂા. ૨ લેખે સહાય પણ ચુકવેલ હતી.
સાસદશ્રીએ વધુમા જણાવેલ હતુ કે, કમાસમી વરસાદના લીધે પાકને થયેલ નુકશાનના પગલે હાલ બજારમા ડુગળી ઓછી આવી રહી છે. આ કારણોસર વિઘા દીઠ ઉત્પાદન પણ ખેડુતોને ઓછ મળી રહેલ છે જેથી પડતર કિંમત પણ ઉચી થાય છે. જો કેન્દ્ર સરકાર દ્રારા ડુગળીના વિદેશ નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં આવે તો ગત વર્ષે ખેડુતોને થયેલ નુકશાનીની ઘણા અશે ભરપાઈ થઈ શકે તેમ છે. તેથી ડુગળીના વિદેશ નિકાસ પર લાદવામા આવેલ પ્રતિબંધ અગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરી ખેડુતોના હિતમાં વિદેશ નિકાસને મજુરી આપવા બાબતે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડિયાએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારમા અસરકારક રજુઆત કરેલ હોવાનુ સાસદ કાયાલયની અખબારી યાદીમા જણાવેલ છે.
Recent Comments