દામનગર શહેર માં હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી (ગુ )કહેતા અંધકાર (રૂ) કહેતા પ્રકાશ અંધકાર થી પ્રકાશ તરત દોરી જતા વ્યાસ પૂર્ણિમા ગુરુપુનમ ના પાવન પર્વ એ ભજન ભોજન પૂજન અર્ચન સાથે ભવ્ય ઉજવણી ૧૬ વર્ષ સતત ઉભા રહી તપસ્યા કરનાર પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગિરી બાપુ ની ઉપસ્થિતિ માં યજ્ઞ ગુરૂ પૂજન મહા પ્રસાદ સંતવાણી સહિત ધાર્મિક કાર્યક્રમો સેવક સમુદાય દ્વારા ભવ્ય તૈયારી વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ યજ્ઞનારાયણ દર્શન નું આયોજન કરાયું છે
તપમૂર્તિ હઠયોગી ખડેશ્વરી ઘનશ્યામગિરી બાપુ ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી

Recent Comments