દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ નિમિતે બ્રહ્મકુમારો એ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી મંદિર ખાતે સમૂહ જનોઈ બદલવાનો કાયઁકમ યોજી સાથે હર ઘેર ત્રિરંગા ના અનુરોધ રાથે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા સાથે જનોઈ ધારણ કરી હતી
દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ એ જનોઈ ધારણ કરી


















Recent Comments