દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા લક્ષ્ય એકેડમી દામનગર આયોજીત સ્કોલરશીપ પરિક્ષા ૨૦૨૨ માં દામનગરની લગભગ બધીજ શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો.લક્ષ્ય એકેડમી દામનગર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પરીક્ષા દેનાર તમામ વિદ્યાર્થીઓને લક્ષ્ય એકેડમીના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હાથે એક સર્ટીફીકેટ અને ગિફ્ટ આપવામાં આવ્યા.આ તકે સંચાલક શ્રી સંદીપભાઈ વાળા અને તેમની ટીમે ભવિષ્યલક્ષી માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કર્યું.હતું
દામનગર લક્ષ્ય એકેડમી આયોજીત સ્કોલરશીપ પરિક્ષા ૨૦૨૨ નો શહેર ની તમામ શાળા ઓએ ભાગ લીધો

Recent Comments