અમરેલી

દામનગર શહેર માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સુપ્રીમો રાજશેખવતજી ની અધ્યક્ષતા માં સંગઠન ના હોદેદારો ની નિયુક્ત કરાય

દામનગર શહેર માં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સમસ્ત ક્ષત્રિય સમાજનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ રાજ શેખાવતજી ના અધ્યક્ષસ્થાને પટેલવાડી ખાતે મહા સંમેલન યોજાયું. દામનગર સહિત આજુબાજુના તાજપર રામપર કાચરડી ભટવદર ધામેલ ભાલવાવ મેથળી ભુરખિયા છભાડીયા પાડરશીંગા શાખપુર મેમદા નવાગામ આંબરડી સહિત ૩૦ ગ્રામ્ય અને દામનગર શહેર ના યુવાનોએ હાજરી આપી.સમાજને સંગઠિત કરવા આ સંમેલનનો હેતુ હતો. આ સંમેલનમાં કરણી સેનાના લાઠી તાલુકાના હોદેદારોની નિમણૂક ની જાહેરાત કરવામાં આવી હતી.

Related Posts