દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓનું સ્નેહ મિલન શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મળ્યું સને ૧૯૮૬ માં SSC માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને ૩૬ વર્ષ બાદ એકત્રિત કરતું દીપકભાઈ શુક્લ નું સંકલન જૂની સ્મૃતિ ઓને તાદ્રશ્ય કરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ગુજરાત ના અલગ અલગ શહેરો માં વિવિધ વ્યવસાય નોકરી બિઝનેસ કરતા વિદ્યાર્થી ઓ ૩૬ વર્ષે સ્નેહ મિલન માં મળતા ભાવુક દ્રશ્યો આત્મીયતા સાથે મળતા ખુશી વ્યાપી ગઈ હતી દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ માં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રે સ્વંયમ પ્રસન્તેં નામદામ કમાયા વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસે પણ તે વતન ને કયારેય વિસરી શકતો નથી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં ૩૬ વર્ષ બાદ મળેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓના સ્નેહ મિલન માં હાજર તમામ વિદ્યાર્થી ઓ દીપકભાઈ શુક્લ ચેતન પારેખ પરેશ ત્રિવેદી કાંતિભાઈ કળથીયા હિમતભાઈ નારોલા હિમાંશુ રાવળ જાદવભાઈ નારોલા તરુણ પાઠક શેલેશ મકવાણા સંજય તન્ના કનુભાઈ બોખા ચંદુભાઈ રાઠોડ જયેશભાઈ ચિતળિયા જયદીપ સોલંકી જીતુભાઇ ગોસાઈ અને તત્કાલીન સુરેશચંદ્ર ઠાકર ચૌહાણ વી જે સાહેબ સહિત ઉપસ્થિત રહ્યા હતા
દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ૧૯૮૬ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓનું શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ૩૬ વર્ષે સ્નેહ મિલન યોજાયું

Recent Comments