ગુજરાત

દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર ની માનવ સેવા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ધોરણપારડી આર્શીવાદ માનવ મંદિરનાં 55 પ્રભુજીનું સ્વજનો સાથે મિલન થશે.

સુરત ના કામરેજ ના ધોરણપારડી આશીર્વાદ માનવ મંદિર બિનવારીસ નિરાધાર અને પીડિતો ને સ્વસ્થ થયા બાદ મુંબઈની શ્રધ્ધા રીહેબીલીટેશન સેન્ટરને સોંપવામાં આવ્યા હતા. ત્યાં ૧૫ થી ૨૦ દિવસની સારવાર બાદ સોશિયલ વર્કરની નિગરાની હેઠળ દેશ ના વિવિધ રાજ્યો ના અતિ ગંભીર મનોદિવ્યાગ ને સજા થઈ સમાજ માં પુનઃ સ્થાપિત કરતું પરિવાર સાથે મિલન કરાશે સુરતનાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કામરેજનાં ધોરણ પારડી હાઇવેને અડીને આવેલ આશીર્વાદ માનવ મંદિર સાચા અર્થમા બિનવારીસ નિરાધાર અને પીડિત પ્રભુજીઓ (સ્ત્રી પુરૂષો)નો

આશરો બની રહ્યુ છે. આસાપાસનાં વિસ્તારમાંથી સમગ્ર રાજ્યમાંથી રસ્તે મંદિરમાં રઝળતા માનસિક અસ્વસ્થ લાચાર લોકોને સંસ્થાનાં સેવકો માનવમંદિર માં લઇ આવી તેઓને સ્વચ્છ અને સ્વસ્થ બનાવી તેમની માનસિક સ્થિતિ સુધરે અને ફરીથી સામાન્ય જીવન જીવવાની યોગ્યતા પાપ્ત કરી લે ત્યાં સુધીની સારસંભાળ મુંબઈની શ્રદ્ધા રીહેબીલીટેશન સંસ્થાને સોંપી દેશ ના ખૂણે ખૂણેથી આવેલા સ્વજનોને સોંપવામાં આવે છે. સંસ્થા પ્રભુજીઓને તેમના પરિવારો સાથે મિલન કરાવવામાં આવ્યું છે. તેવી જ રીતે આજરોજ આશીર્વાદ માનવ મંદિરનાં સંચાલકો દ્વારા પ્રભુજી ઓને (સ્ત્રી પુરૂષો)ને મુંબઇ ના કરજત ખાતે કાર્યરત સંસ્થા શ્રદ્ધા રીહેબીલીટેશન સેન્ટરના ડો.ઉદય ભાનુસિંગ તથા સોશિયલ વર્કર ફરઝાનાબેનને સોપ્યા હતા.

ઉલ્લેખનીય છે શ્રદ્ધા રીહેબીટિશન ફાઉન્ડેશનનો પરિચય મુંબઇના ખાતે આવેલ શ્રદ્ધા રીહેબીટિશન ફાઉન્ડેશન નાં ચેરપર્સન ડો ભરતભાઇ વટલાણી ને વર્ષ ૨૦૧૮ માં રેમન મેગ્સસ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ તેમના સેન્ટર ખાતે સારવાર આપી ઠીક થયા 

બાદ પુરા ભારતમાં જેમ કે આસામ, બિહાર, પ.બંગાળ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં ઘર સુધી છોડવામાં આવે છે. એટલે સુધી કે નેપાળ બાંગ્લાદેશનાં દર્દીઓને પણ કાયદેસરની કાર્યવાહી કરી તેમનાં પોતાનાં ખર્ચે વતન પહોંચાડવામાં છે ફરઝાનાબેન મુંબઇથી સંસ્થાની વાન લઇ ધોરણ પારડી આવ્યાં હતા રીહેબીટિશન સેન્ટરમાં

ડો.ઉદયભાનુસિંગ તથા સોશિયલ ચંદુભાઈ ચૌધરીનું ૨૦ વર્ષે પરિવાર સાથે મિલન વાલોડ તાલુકાના ખાંભલા ગામના ખંડુભાઈ મગનભાઈ ચૌધરી ૨૦ વર્ષ અગાઉ માનસિક બીમારીને કારણે ઘર છોડી જતા રહ્યા હતા. આવા સ્ત્રી પુરૂષોને ડોક્ટર અને સામાજીક ચેરપર્સન ડો.ભરતભાઇ વટવાણી ને અને તમામ 55 પ્રભુજીઓને તેમની  મહારાષ્ટ્ર જિલ્લા રાજ્યના રાયગઢ જિલ્લાના કરજત ખાતે  કાર્યકરની નિગરની માં શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશન મેન્ટલી ઇન રોડ સાઈડ ડેસ્ટીટયુડ્સ ઓફ ઇન્ડિયા રિહાબીલેશન સેન્ટર તરફથી સારવાર આપી માનવ સમાજ માં કુદરત સહજ જીવન માં પુનઃ સ્થાપિત કરાશે છેલ્લા ૧૦ વર્ષમાં ૨૩૫૦ થી વધુ માનવો તેમનાં દ્વારા તેમનાં સેન્ટરમાં સારવાર બાદ વિવિધ સંસ્થા ઓના સંકલન માં રહી મહાપ્રભુજી અતિ ગંભીર મનોદિવ્યાગ ની ઓળખો મેળવી તેમનાં વતન તાલુકાના સરપંચ ને મોકલી તપાસ કરાવતા તેમની ઓળખ થઇ આવતા  સમાજ માં પુનઃ સ્થાપિત કરવા તેમના પરિજનોને બોલાવી ઓળખ કરાવી સોંપાયા હતા.

Related Posts