અમરેલી

નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષીના પિતા લાભશંકરભાઈ જોષીનું નિધન

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકનાપૂર્વ અધિકારી અને અમરેલી નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી, પંકજ જોષી–શાંધાઈ(ચાઈના)
ના પિતાશ્રી લાભશંકરભાઈ ભવાનીશંકર જોષી ઉ.વ.–૮૦ નું તા.૧૯/૦૯/ર૦રર ના રોજ અવસાન થયેલ છે. તે કનૈયાલાલ બી.જોષી–રાજકોટ, સ્વ.ધનશ્યામલાલ બી.જોષી–ભાવનગર, ગીરીશભાઈ બી.જોષી–ભાવનગર, રજનીકાંત બી. જોષી–ભાવનગર, રાજેન્દ્ર બી.જોષી–ભાવનગર
અમરેલીના ભાઈની સ્મશાન યાત્રા તા.ર૧/૦૯/રર, બુધવારના રોજ સાંજના તેમના નિવાસ્થાન અવધ રેસીડેન્સી, ચિતલ રોડ, અમરેલી ખાતેથી નિકળશે.

Related Posts