દર વર્ષેની જેમ આ વખતે પણ આજ રોજ નાગ પંચમી નિમીતે લુણસાપુર જતા તમામ શ્રધ્ધાળુઓ માટે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ના મીત્રો દ્વારા ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એ લાભ લીધો હતો અને સાથે આવા સેવા કાર્ય કરવા બદલ સાધુ સંતોએ પણ આશીર્વાદ આપ્યા હતા
નાગ પંચમી નિમીતે લુણસાપુર જતા તમામ શ્રધ્ધાળુઓ માટે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ના મીત્રો દ્વારા ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી

Recent Comments