અમરેલી

પૂજ્ય જયેશચંદ્ર મહારાજ સાહેબની નિશ્રામાં સમસ્ત જેન સમાજ દ્વારા અબોલ જીવના નિરામય આરોગ્ય માટે આયંબિલ તપ

દામનગર શહેર માં સમસ્ત દશાશ્રી સ્થાનક વાસી સમાજ દ્વારા જેન ઉપાશ્રય ખાતે ચાતૃમાસ બિરાજતા બોટાદ સંપ્રદાયના આચાર્ય દેવ ગુરુદેવ પૂજ્ય નવીનચંદ્રજી મહારાજના સુશિષ્ય વર્તમાન જૈન શાસન પ્રભાવક પૂજ્ય જયેશચંદ્રજી મહારાજ અને પુજ્ય ડો.શુપાશ્રય મહારાજ બિરાજતા હોય તેની પાવન નિશ્રા માં સમસ્ત દામનગર જેન સમાજ દ્વારા અબોલ જીવો ના નિરામય આરોગ્ય માટે આયંબીલ તપ કરાયુ લમ્પી વાયરસ પીડિત અબોલ જીવો ના સ્વાસ્થ્ય માટે એક દિવસીય.આયંબીલ અનુષ્ઠાન કરુણા વત્સલ્ય સમસ્ત જેન પરિવારો એ સદગુરુ દેવ ના આદેશ થી આયંબિલ તપ અને સમુહમાં જાપ વર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષી ને અબોલ પશુઓની સારવાર માટે જે વાયરસનાં કારણે ગૌધન મૃત્યુ તરફ જઈ રહ્યું છે તેમને શાંતિ મળે અને સારવાર માટે આયંબિલ તપ તા.૨૮/૭/૨૦૨૨ ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં સમસ્ત ઘર દીઠ એક આયંબિલ તપ અવશ્ય કરજો કચ્છ વાળા અને મુંબઈ વાળા પણ આપના સંઘ માં અવશ્ય કરજોઅને સમસ્ત પરિવાર આજથી ૩ દિવસ સમુહમાં નમોજિણાણું જિઅભયાર્ણ નો જાપ એક કલાક અવશ્ય કરે જેથી ગૌધન બચી જાય અબોલા જીવો ને અભયદાન મળી જાય તેવી યાસના કરી હતી

Related Posts