અમરેલી સસદીય મત વિસ્તારના કુકાવાવ તાલુકાના બરવાળા બાવળ ગામના રહીશ શ્રી અતુલભાઈ રામાણીના ધમપત્નિ શ્રીમતી ઉષાબેન ઉ.વ. ૩૭ ની કિડની ફેઈલ થતા તેમના ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (સીવીલ હોસ્પિટલ) અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર ચાલી રહી હતી. પરંતુ શ્રી અતુલભાઈ રામાણીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખર્ચે પરવડી શકે તેમ ન હતા. જેથી તેમના પરીવાર તરફથી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાસદશ્રીએ તાત્કાલીક તા. ૨૧/૦૬ ૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રધાનમત્રી રાહત ફંડ માથી સહાય મજુર કરવા માટે ભલામણ કરતા માન. પ્રધાનમત્રીશ્રી તરફથી તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ પી.એમ. રીલીફ ફંડ માથી દર્દીના સારવાર ખર્ચને પહોચી વળવા રૂા. ૧,૭૫,૦૦૦/– (કે રૂા. એક લાખ પચોતેર હજાર પુરા) ની સહાય મજુર કરવામા આવતા શ્રીમતી ઉષાબેન અતુલભાઈ રામાણી અને તેમના પરીવારે માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરેલ છે.
પ્રધાનમત્રી રાહત ફંડ યોજના માથીકુકાવાવના બરવાળા બાવળ ગામના દર્દીને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧.૭૫ લાખની સહાય મજુર કરાવતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દર્દીના પરીવારે પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કર્યો

Recent Comments