ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્રારા ર૦૧૮ માં ઠરાવ કરેલ હતો
જેમાં ભાજપના ખેસ પહેરીને ભાજપ સાથે જોડાયેલા અમરેલી
નગરપાલિકાના પ્રમુખ જયંતીભાઈ રાણવા દ્રારા ઠરાવ કરવામાં આવેલ
હતો, આ ઠરાવનો વિરોધ કોંગ્રેસપક્ષના તમામ સદસ્યો તેમજ
વિરોધપક્ષના નેતા સંદીપ ધાનાણી દ્રારા વિરોધ કરવામાં આવેલ
હતો, અને આ ઠરાવનું અમલીકરણ તે સમયે મુલત્વી રાખેલ હતું.
હાલ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્રારા અમરેલીને જનતા ઉપર
ત્રણ ગણો વેરો વસુલ કરવામાં આવે છે, જેના અમરેલી નગરપાલિકા
કચેરીમાં વેરા શાખામાં બોડ૬/ગ્:ત્સ પણ મારેલ છે. તે અમરેલીની જાહેર
જનતાએ અમરેલી નગરપાલિકાની કચેરીની મુલાકાત કરી જોઈ પણ શકો
છો.
આ ઠરાવ બાબતે અમરેલી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને
વિરોધપક્ષના તમામ સદસ્યો જાહેરમાં અમરેલીની જનતા સામે ભાજપ
શાસિત અમરેલી નગરપાલિકા સમય અને તારીખ અને સ્થળ જણાવવે તે મુજબ આ
ઠરાવ બાબતે ચચા૬/ગ્:ત્સ કરવા તૈયાર છે.
જો ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા વેરો વધારો પાછો નહી
ખેચે તો આગામી સમયમાં પરિણામ ભોગવવા ભાજપ તૈયાર રહે.
અમરેલી નગરપાલિકાના વિપક્ષના
Recent Comments