અમરેલી

ભારત સરકારના રેલ્વે મત્રાલય દ્રારા સ્વિકત ખીજડીયા થી અમરેલી બ્રોડગેજ લાઈનનુ ટેન્ડર ઓનલાઈન થયુ – સાસદ નારણભાઈ કાછડીયા

પ્રથમ તબકકામા રૂા. ૮૫.૦૨ કરોડનુ સીવીલ કામનુ ટેન્ડર તા. ૨૨ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ ઓપન થશેઅમરેલીના લોકોની વષો જુની માગ અન્વયે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે જીલ્લા મથકે બ્રોડગેજ સુવિધા આવનારા દિવસોમા ઉપલબ્ધ થવાના આરે છે ત્યારે ખીજડીયા થી અમરેલી સુધી બ્રોડગેજ લાઈનના કામે પ્રથમ તબકકામા રૂા. ૮૫.૦૨ કરોડનુ સીવીલ વકનુ ટેન્ડર રેલ્વે વિભાગ દ્રારા ઓનલાઈન થયેલ છે.

સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ટેન્ડર બાબતે માહિતી આપતા જણાવેલ છે કે, ભારત સરકારના રેલ્વે મત્રાલય તરફથી ખીજડીયા થી અમરેલી સુધી ૧૬.૭૬ કિ.મી. મીટરગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમા પરીવતન કરવા માટે રૂા. ૧૭૮.૦૭ કરોડની ધનરાશી નવેમ્બર-૨૦૨૩ મા સ્વિકત કરવામા આવેલ હતી. ત્યારબાદ ટેન્ડરના કામે ઘટતી તમામ વહીવટી પ્રક્રિયાઓ સત્વરે પૂણ કરાવી ખીજડીયા થી અમરેલી બ્રોડગેજ લાઈનના પ્રોજેકટ અન્વયે પ્રથમ તબકકામાં સીવીલ વકના કામે રૂા. ૮૫.૦૨ કરોડનુ ટેન્ડર ઓનલાઈન થયેલ છે અને આ ટેન્ડર આગામી તા. ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ઓપન થવાનુ છે.

આ ટેન્ડરમા માટી કામ, બ્લેકેટીગ, ટ્રોલી રીફયુઝ, વિવિધ પુલોનુ નિમાણ, પ્લેટફોમ, સકયુલેટીંગ એરીયાનુ નિમાણ, રેલ્વે અન્ડર બ્રીજ, એલ.સી. ગેટલોઝ, બ્રોડગેજ મુખ્ય લાઈન બિછાવવા અને જોડવાનુ કામ, પોઈન્ટ અન ક્રોસીગ સહિત લુપ લાઈનનુ કામ, ટ્રેકની ટેમ્પીંગ, સ્ટેશન ભવન અને અન્ય કાયાલયો જેવા વિવિધ કામોનો સમાવેશ થયેલ છે. ટેન્ડર ઓપન થયા બાદ એજન્સીની નિયુક્તીથી લઈ પ્રોજેકટનુ કામ તાત્કાલીક ચાલુ થાય તે માટે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા રેલ્વે વિભાગ સાથે સતત લાયઝનીગમા હોવાનુ સાસદ કાયાલયની અખબારી યાદીમા જણાવેલ છે.

Related Posts