યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ના સંયુક્ત ઉપક્રમે ૧૫ દિવસીય યોગ શિબિરનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત તા. ૧૪/૧૧/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ એમ ૧૫ દિવસ દરમ્યાન સવારે ૬:૦૦ થી ૮:૦૦ સુધી સર તખ્તસિંહજી હોલ, બોરતળાવ ખાતેની જગ્યામાં ડાયાબીટીસના દર્દીઓ માટે જેઓ ૧૫ દિવસ સતત આવી શકે તેમનું ૧૦૦ લોકોની માર્યાદિત સંખ્યામાં મૂલ્યાંકન આધારિત ફોલોઅપ રહેશે. રસ ધરાવતા દર્દીઓએ રજીસ્ટ્રેશન અને વધુ વિગત માટે મો. ૭૦૧૬૫૫૦૧૨૪, ૯૩૨૮૩૭૬૫૯૩ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
ભાવનગરમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અંતર્ગત 14 થી 28 નવેમ્બર યોગ શિબિરનું આયોજન

Recent Comments