પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રીશ્રીકુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા અને સિહોર તાલુકાના ખોડીયાર ડેમનીમુલાકાતલઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીયછેકે, મંત્રીશ્રી એડેમની સંગ્રહક્ષમતા, કેટલાગામોને સિંચાઇ માટે પાણી પૂરું પાડવામાં આવેછે તેમજ કેના લનેટવર્ક અંગેની માહિતી મેળવી હતી.
આ તકે મામલતદાર શ્રી તેમજ પાણીપુરવઠા અને સિંચાઇ વિભાગના અધિકારીઓ ઉપસ્થિ ત રહ્યા હતા.
Recent Comments