ભાવનગર શિશુવિહાર ખાતે મુંબઈ સ્થિત જીવન જ્યોત ડ્રગ બેંક ના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ દોશીનાં સૌજન્યથી ભાવનગરના ૭૫ જરૂરિયાત મંદ પરિવારોને બ્લેન્કેટ નું વિતરણ કરવામાં આવ્યું.. હર્ષાબેન દોશી , પ્રશાંતભાઈ ભટ્ટ , રાજેન્દ્રભાઈ દવે તથા કિશોરભાઈ જોધવાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ગરીબ પરિવારોને શિયાળાની ઠંડીમાં ઉપયોગી બ્લેન્કેટ નું શિશુવિહાર થી વિતરણ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંકલન શિશુવિહાર ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર હીનાબેન ભટ્ટે સંભાળ્યું હતું…..
ભાવનગર શિશુવિહાર ના આંગણે થી દોશી પરિવાર ના સૌજન્ય થી બ્લેન્કેટ વિતરણ

Recent Comments