ભાવનગર

ભાવનગર શિશુવિહાર સંસ્થા ના આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે સીદસર તાલીમ ભવન ખાતે ૫૦ શિક્ષકો તાલીમ મેળવી

ભાવનગર શિશુવિહાર સંસ્થા ના  આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૨૩ ડિસેમ્બરનાં રોજ ભાવનગર  શહેર તથા જીલ્લાનાં ૫૦ શિક્ષકોને સીદસર તાલીમ ભવન ખાતે શ્રી હરેશભાઈ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ફર્સ્ટએઇડ , ફેક્ચર ના પાટા , રેસ્ક્યુ મેથડ તથા વિવિધ ગાંઠો  વિષયે માહિતી તેમજ પ્રત્યક્ષ નિદર્શન  આપવામા આવેલ… આ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણા તથા સ્કાઉટનાં તાલીમાર્થીઓ એ કર્યું હતું

Related Posts