માંડવડા-૧.પ્રાથમિક શાળામાં દાતાશ્રી પરમાણંદદાદા શાહ પ્રેરિત તથા માતુશ્રી સૂરજબા ચુનીલાલ છગનલાલ શાહ (ભદ્રાવળ વાળા) ની ભેટ થી નિર્મિત પીવાના પાણીના પરબ “સૂરજબા જલધારા” નો લોકાર્પણ કાર્યક્રમ તાજેતર માં યોજાયો. જેમાં દાતાશ્રીઓ તથા તેમની ટીમ ઉપરાંત ગામના પદાધિકારીશ્રીઓ, આગેવાનો, શિક્ષણ ક્ષેત્રના કર્મચારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા. બધા મહાનુભાવોનો શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
માંડવડા-૧.પ્રાથમિક શાળામાં “સૂરજબા જલધારા” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Recent Comments