ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં જાપાન કંપની નું કેંગન વોટર ફિલ્ટર મશીન અર્પણ કરતા જયદીપ વેકરિયા

ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને આજરોજ ટીંબી ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ માં જયદીપ વેકરિયા દ્વારા એનેજીક જાપાન કંપની દ્વારા બનાવેલ કેંગન વોટર ફિલ્ટર મશીન નું જનહિતર્થે અર્પણ કરવામાં આવ્યું આ તકે માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી બી.એલ.રાજપરા સાહેબ દ્વારા જયદીપ ભાઈ વેકરીયા નું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા ડોક્ટર નટુભાઈ રાજપરા ટ્રસ્ટી જગદીશભાઈ ભીગરાડીયા પરેશભાઈ ડોડીયા  રણછોડભાઈ સાવલિયા એ હાજરી આપી હતી

Related Posts