અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર SSVM અમરેલી (જેઠવદ એકમ ગુરુ હર ગોવિંદસિંહ જયંતિ) સોમવાર તા.05-06-2023 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં આ વર્ષે જ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને વિઘારંભસંસ્કાર અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયેલ જેની તસવીરો.
શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પૂર્વે વિદ્યાર્થીઓને વિઘારંભસંસ્કાર અને ગાયત્રી યજ્ઞનું આયોજન

Recent Comments