દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર પરિસર માં તપોમૂર્તિ હઠયોગિ ખડેશ્વરી ઘનશ્યામગિરી મહંત શ્રી લટુરિયા હનુમાનજી થી પધાર્યા મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિર પરિવાર દ્વારા ૩૫ વર્ષ થી અવિરત શનિવારે રાત્રી એ યોજાતી હનુમાન ચાલીશા માં રોકડીયા હનુમાનજી મંદિર પરિસર માં ચાલીશા પઠન માં લટુરિયા હનુમાનજી મંદિરે તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી ના પધારતા રોકડીયા પરિવાર ના શ્રધ્ધાળુ ભાવિકો માં રોનક પ્રસરી ગઈ હતી તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ ના સાનિધ્ય માં ચાલીશા પઠન યોજાઈ હતી રોકડીયા હનુમાનજી મંદિર પરિસર માં અકડેઠઠ શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ હાજરી માં ચાલીશા પઠન કાર્યક્રમ માં તપોમૂર્તિ ખડેશ્વરી બાપુ ના આગમન થી ભાવિકો માં ખૂબ ખુશી વ્યાપી હતી
શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે શ્રી લટુરિયા હનુમાનજી મંદિર થી પધારેલ તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી ના સાનિધ્ય માં ચાલીશા પઠન

Recent Comments