વાવાઝોડાથી વીજળી પુરવઠાની સમસ્યા સર્જાઈ છે, સણોસરામાં લોકભારતી સંસ્થામાં હજુ વીજળી ન આવતા રજુઆત થઈ છે.આજે સંસ્થા અને ગામના આગેવાનો કુરજીભાઈ મકવાણા, દિલીપભાઈ પણદા વગેરેએ સ્થાનિક વીજળી કચેરી જઈ જલ્દી વીજ પુરવઠો પૂર્વવત કરવા સમારકામ હાથ ધરવા માંગ કરી હતી, તંત્ર દ્વારા જલ્દી કામ થવાની હૈયાધારણ અપાઈ છે.
સણોસરા લોકભારતી સંસ્થામાં વીજળી પુરવઠો પૂર્વવત કરવા રજુઆત

Recent Comments