અમરેલી

સારહી તપોવન આશ્રમને રૂા.૧૧,૦૦૦/–નું દાન

પ્રખ્યાત આસ્થાધામ ભુરખીયાદાના પુજારી સ્વ.જનકરાય મગનલાલ નિમાવત ની ધ્વીતીય વાર્ષિક પુણ્યતિથીએ જયેશભાઈ નિમાવત પરિવાર તરફથી માનવસેવાની પુજાસ્વરૂપે ‘ સારહી તપોવન આશ્રમ ” ને રૂા.૧૧,૦૦૦/- અપર્ણ કરીને સેવાપરપરા ઉજાગર કરી છે. જયેશભાઈ નિમાવત તરફથી સસ્થાના પ્રેરણાસન્ન મુકેશભાઈ સવાણીને ચેક અર્પણ કરવામા આવેલ આ તકે સુરેશભાઈ શેખવા ઉપસ્થિત રહેલ તેમ યાદીમા જણાવાયેલ છે.

Related Posts