અમરેલી

સારહી યુથ ક્લબ ઓફ  અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી

સારહી યુથ ક્લબ ઓફ  અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.05/12/2023 નાં રોજ શહેર ભાજપ પ્રમુખશ્રી ભાવેશભાઈ સોઢા સહ પરિવાર (ગાયત્રી યજ્ઞ મા બેસવાનો લાભ મળ્યો)  અને યજ્ઞ વિધી કરી.

ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી બીપીનભાઈ ભરાડ  એ ગાયત્રી યજ્ઞ કરાવ્યો આ અવસરે લોક સેવક – સારહી તપોવન આશ્રમ નાં સ્વપન દ્રષ્ટા શ્રી મુકેશભાઇ સંઘાણી, દીપકભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા. સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ. T[D ;\:YFGL IFNLDF\ H6FJ[, K[P

Related Posts