સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”

સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.17/12/2023 નાં રોજ * અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના કોષાધ્યક્ષ શ્રી સંજયભાઇ જોષી સહ પરિવારને ગાયત્રી યજ્ઞમા બેસવાનો લાભ* મળ્યો* અને યજ્ઞ વિધી કરેલ. (ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનશ્રી હરેશભાઈ જોષી એ ગાયત્રી
યજ્ઞ કરાવ્યો) આ તકે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી, સહેર ભાજપ નાં મંત્રી શ્રી તુષારભાઈ
વાણી ઉપસ્થિત રહ્યા હતા *સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ….
Recent Comments