અમરેલી

સાવરકુંડલાના સુકનેરા ડેમ કાંઠેથી લાશ મળી

સાવરકુંડલાના સુકનેરા ડેમ કાંઠેથી મળી લાશ. રામાપીરના મંદિર નજીક બોઘરી યાણી ખોડિયાર જવાના માર્ગ પર મળી લાશ. સાવરકુંડલાના મણિનગરના સુનિલ પરમાર( ઉ.વ .30) ની મળી લાશ..3 દિવસથી લાપતા યુવકની લાશ મળતા પોલીસ પહોંચી ઘટનાસ્થળે..પાલિકા નું ફાયર ફાઇટર ઘટનાસ્થળે..મૃતકના શબને બહાર કાઢી પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડાઇ..ક્યાં કારણે ડેમ માંથી યુવકની લાશ મળી તે અંગે પોલીસે શરૂ કરી તપાસ

Related Posts