અમરેલી

સાવરકુંડલા માર્કેટ યાર્ડ આવતીકાલે રામનવમીનો તહેવાર હોય માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે

આવતીકાલે તારીખ  ૧૭ – ૪-૨૦૨૪  ને બુધવારના રોજ રામનવમીનો તહેવાર હોવાથી સાવરકુંડલા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહશે જેની તમામે નોંધ લેવા જાહેર સૂચના.

Related Posts