સાવરકુંડલા રામજન્મોત્સવ રામનવમી નિમિત્તે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિવેકાનંદ રાત્રી શાખાના સ્વયંસેવકો દ્વારા વિશાળ શોભાયાત્રાની સાથે સાથે ઠેર ઠેર વિવિધ અંગ દાવો, શારીરિક કસરતો, વગેરે અખેડીયન ખેલો વગેરે કરતબો કરવામાં આવી હતી આતકે સાવરકુંડલા તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના યુવાનોને ફૂલ અને ચોખાથી વધાવવામાં આવ્યા હતા. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
સાવરકુંડલા રામનવમી શોભાયાત્રા દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અંગદાવ અને વિવિધ કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યા

Recent Comments