સાવરકુંડલા લીલીયા વિધાનસભાનાં ગાધકડા ગામે આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં ગાધકડા ગામના તમામ જાગૃત યુવાનો, વડીલો હજાર રહયા.આ તકે આમ આદમી પાર્ટી સાવરકુંડલા વિધાનસભા નાં સંગઠન મંત્રી – વિશાલ રાદડિયા, અમરેલી જિલ્લા સંયુક્ત સચિવ – ભરત નાકરાણી, અમરેલી જિલ્લા ઓબીસી વિંગ્ પ્રમુખ – લાલજી જાદવ, વિધાનસભા સહ સંગઠન મંત્રી – ઘનશ્યામ રાણપરિયા, કિરીટ સિંહ રાજપૂત, પરેશ ગોસ્વામી, અગ્રણી શ્રી – અનિલ રાદડિયા, ઉમંગ બાળધા, બાવચંદ સાવલિયા સહિત સહ કાર્યકરો હાજર રહ્યા.
સાવરકુંડલા લીલીયા વિધાનસભાનાં ગાધકડા ગામે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો

Recent Comments