સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતાં વિકરાળ આગ લાગી મકાન માલિક નટુભાઈ કાલાવાડિયાએ નગરપાલિકાને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર તેમજ નગરપાલિકા સદસ્ય અને કાર્યકર્તાઓની ટીમ આવી પહોંચતી હતી આ ઉપરાંત પીજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક આવી જતા વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને એકાદ કલાકની જાહેનેત બાદ આગને કાબુમાં આવી હતી. મકાન લાકડા અને વિલાય તે નળિયાનું હોય કાટમાળને મોટું નુકસાન થયું હતું ઉપરાંત ઘરવખરીને પણ મોટે પાયે નુકસાન થયું હતું સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બુઝાવવામાં નગરપાલિકાની ટીમના સભ્યો ભાવેશભાઈ કવા અને ભુપતભાઈ પાનસુરીયા બળવંતભાઈ મહેતા સહિતના સામાજિક આગેવાનોએ ખાસ સહમત ઉઠાવી હતી એમ યોગેશ ઉનડકટની યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા શહેરમાં આવેલ વજલપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં સવારે એલપીજી ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગી.

Recent Comments