અમરેલી

સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સુરત ની સ્વૈચ્છિક જયભગવન યુવક સેવા ટ્રસ્ટ

દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ની મુલાકાતે સુરત ની  અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ ભરતભાઇ કાકડીયા અને વિપુલભાઈ નારોલા એ સંસ્થા ના દરેક વિભાગો નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી

Related Posts