ગુજરાત

સુરતમાં અલથાણના ખોડિયાર માતાના મંદિરમાં તસ્કરોએ કરી ચોરી, સમગ્ર ઘટના CCTV માં કેદ

સુરતના અલથાણ રોડ સ્થિત ખોડીયાર નગર ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે. અજાણ્યા તસ્કરો મંદિરમાંથી અંદાજીત ૩૦થી ૩૫ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ મામલે મંદિરના પુજારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Related Posts