ગુજરાત

સુરત આશીર્વાદ માનવ સેવા સંસ્થાન ની મુલાકાતે નિષ્ણાંત તબીબો

સુરત શહેર માં અતિ ગંભીર ક્ષતિ ધરાવતા મનોદિવ્યાંગ ની સેવા કરી કુદરત સહજ જીવન તરફ દોરી સમાજ માં  પુનઃ સ્થાપિત કરતી સંસ્થા ની મુલાકાતે પધારતા નિષ્ણાંત તબીબ ડૉ. પારૂલબેન વડગામા એમડી છાતી અને ટીબીના પ્રોફેસર અને સિવિલ હોસ્પિટલ સુરતના છાતી વિભાગના વડા એ આશીર્વાદ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ ની મુલાકાત લીધી ૪૫૦ થી વધુ અતિ ગંભીર ક્ષતિ ધરાવતા આશ્રિત મનોદિવ્યાંગો ની સેવા લાલન પાલન અને સારવાર થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી અને સંસ્થા ના કાર્ય થી અવગત કરતા સંસ્થા ભરતભાઇ માંગુકીય સહિત ના ટ્રસ્ટી શ્રી ઓએ તબીબો ને સંસ્થા માં ચાલતા વિવિધ વિભાગો સેવા ઓથી અવગત કર્યા હતા 

Related Posts