સુરત સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તીર્થસ્થાન સોમનાથ ખાતે સ્વ કેશુબાપા ના જન્મદીને ધજારોહણ લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ મેળવનારી સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તીર્થસ્થાન સોમનાથદાદા ના સાનિધ્ય માં કેશુબાપા ના જન્મદીન ની અનોખી ઉજવણી ગુજરાત ના પૂર્વ સી એમ સોમનાથ મંદિરના ચેરમેન કેશુબાપા નો જન્મદિવસ નિમિત્તે આજરોજ સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સુરત થી સોમનાથ ,પ્રભાસ પાટણ જઇ પ્રથમ જ્યોતીરલીંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પર ધજા રોહણ કરી અને કબુતર ને ચણ નાખવાનો અનેમાનનીય કેશુબાપા નું લાઈવ પેન્ટિંગ કર્યું સ્વ કેશુબાપા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી.જેમા.કેશાબાપાના.P.Aભરતભાઇદેસાઇના(કેશુબાપાના પુત્રશ્રી) ના સહયોગથી શેતલભાઇ પંડયા વીર હમીરજી ગોહીલ ટ્રસ્ટ સોમનાથ ના ટ્રસ્ટીશ્રીઓ સ્થાનીક આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ આ કાર્યક્રમ મા જોડાણા હતા.સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ની કોરોના કાળમાં આયસોલેસન ના માધ્યમ ૪૦ જેટલા સ્વંમસેવકો દ્વારા 382 કોરોના દર્દીની ખુબ જ સરસ રીતે નિઃશુલ્ક સેવા કરેલી હજારો લોકોના જીવ બચાવનારી સેવા ની નોંધ લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવાઈ તે એવોર્ડ થી સન્માનીત સંસ્થા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ના સાનિધ્ય સ્વ કેશુબાપા નું લાઈવ ચિત્ર કબૂતર ને ચણ નાખી ધજારોહણ કરાયું હતું
સુરત થી તીર્થસ્થાન સોમનાથ ખાતે સ્વ કેશુબાપા ના જન્મદીને ધજારોહણ લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ મેળવનારી સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાઈવ ચિત્ર દોરી શ્રધાંજલિ આપી

Recent Comments