સુરેન્દ્રનગર શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ની મહિલા પરિષદ “ઓજસ્વની” દ્વારા આયોજિત કાન – ગોપી સ્પર્ધા માં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ એવમ બજરંગદળ ની વિવિધ પાંખ ના કાર્યકરો ના બાળકો ને કાન ગોપી ના વેશભુષા સ્પર્ધાત્મક દ્વારા હિન્દૂ સંસ્કૃતિ માં બાળકો માં રહેલ ટેલેન્ટ ઉજાગર કરવા જન્માષ્ટમી ના પાવન પર્વ એ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની ઉપસ્થિત યોજાયો સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી જગદીશભાઈ વદોદરીયા રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી બીજલભાઈ રબારી વિભાગ સંગઠન મંત્રી ચંદુભાઈ વાળા સુરેન્દ્રનગર મહાનગર અધ્યક્ષ અશ્વિનસિંહ રાણા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના એ કાયૅકમ સફળ બનાવી હતા બીજલભાઈ રબારી રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ના પ્રયત્ન થી અંબાજી માતાજી મંદિર પરિસર માં રાધા કૃષ્ણ ના વેશભુષા સ્પર્ધા નું સુંદર આયોજન કરાયું હતું જેમાં ઉત્સાહ ભેર નાના બાળકો એ ભાગ લીધો હતો
સુરેન્દ્રનગર અંબાજી મંદિર પરિસરમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ડો.તોગડીયાની અધ્યક્ષતામાં કાન – ગોપી સ્પર્ધા યોજાય

Recent Comments