ગુજરાત

સોમનાથ પરીષર માં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

સોમનાથ શ્રાવણ માસ ના પહેલા દિવસે સુપ્રસીધ્ધ કલાકારો દ્વારા પરીષર માં ભાટીયા ધર્મશાળા ના મેદાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે ૮.૩૦ કલાકે યોજાશે.સોમનાથ માં દર શ્રાવણ માસ માં ગીર સોમનાથ મીડીયા સેન્ટર દ્વારા આખો માસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમા પ્રથમ દિવસે પ્રથમ દિવસે સુપ્રસીધ્ધ કલાકારો રેખાબેન વાળા,વિજયદાન ગઢવી ના ગ્રુપ દ્વારા એક શામ મહાદેવ કે નામ નો ભવ્ય સાંસ્કૃતિક કાયક્રમ યોજાશે જેમાં સોમનાથ મહાદેવ ના મહીમા ગાતા અનેક ભજનો ગવાશે રાત્ર ૮.૩૦ વાગ્યે કાયક્રમ નો પ્રારંભ થશે જેમાં મોટી સંખ્યામાં શિવભકતોને લાભ લેવા યાદી માં જણાવેલ છે.

Related Posts