અમરેલી

શ્રી પંચમુખી હનુમાન આશ્રમના મહંત શ્રી રામબાલકદાસબાપુના માર્ગદર્શન સવારે કલાકે ગુરૂપુજન બાદ યજ્ઞ અને બપોરે મહાપ્રસાદ સહિત અનેક ધાર્મિક કાર્યકમ યોજાશે

શ્રીકરૂણાનિધાનદાસજી બાપુ દ્વારા સેવક સમુદાયની ઉપસ્થિતિમાં આયોજન કાર્યક્રમોમાં સેવકો સંતો મહંતો ઉમટી પડશે  


ખાંભા નજીક વાંકુની ધારે ગુરૂપુર્ણીમાનાપાવનપર્વતા.૧૩/૭/૨૨ બલરામદાસબાપુના શિષ્યરત્ન શ્રીદાસબાપુના માર્ગદર્શન નીચે ગુરૂપુર્ણીમા યજ્ઞઅને ૧૧ઃ૩૦કલાકેભોજનપ્રસાદસહિત દાતા તરીકે ઇંગોરળાના અશ્વિનભાઇ સભાયા, કમલેશભાઇ ગોવિંદભાઇ સભાયા શ્રી કરૂણા નિધાનદાસ બાપુ ગુરૂશ્રી ધારખાતેઆવેલ શ્રીપંચમુખીહનુમાનઆશ્રમ બુધાવારે ગુરૂપુર્ણીમામહોત્સવઉજવાશેપુજય રામબાલકદાસબાપુ તથા શ્રી કરૂણાનિધાન નિમિતેસવારે કલાકેગુરૂપુજન,૯ઃ૩૦કલાકે ધાર્મિકકાર્યક્રમોયોજાશેભોજનમહાપ્રસાદના બાલુભાઇસભાયા,અલ્પેશભાઇમનસુખભાઇ સેવાઆપશેગુરૂપુર્ણીમામહોત્સવનોલાભલેવા રામબાલકદાસબાપુએજણાવ્યુંછે.

Related Posts